હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ.
કુર્આનની સર્વગ્રાહી તફસીર (વિવરણ)
સૂરએ નાસ મદીનામાં નાઝિલ થઈ, તેની ૬ આયતો છે.
સૂરએ ફલક મદીનામાં નાઝિલ થઈ, તેની પ આયતો છે.
સૂરએ ઇખ્લાસ મક્કામાં નાઝિલ થઈ, તેની ૪ આયતો છે.