સૂરએ નિસાઅ્ મદની સૂરત છે, તેમાં ૧૭૦ આયતો અને ર૪ રુકૂઅ્ છે.
Category: તફસીર સૂરહ મુજબ
Maariful Quran Gujarati Tafseer Surah Wise
3. સૂરએ આલિ ઇમ્રાન
સૂરએ આલિ ઇમ્રાન મદીનામાં નાઝિલ થઈ હતી, તેમાં ર૦૦ આયતો તથા ર૦ રુકૂઅ્ છે.
2. સૂરએ બકરહ
આ સૂરતનું નામ ''સૂરએ બકરહ'' છે અને આ જ નામથી હદીષ અનેસહાબા (રદિ.)ની રિવાયતોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
1. સૂરએ ફાતિહા
સૂરએ ફાતિહાને કુર્આન શરીફમાં ઘણી વિશેષતાઓ પ્રાપ્ત છે. કુર્આનનો આરંભ તેનાથી થાય છે, નમાઝ તેનાથી શરૂ થાય છે, અને નાઝિલ થવાના(ઊતરવાના) ક્રમમાં આ જ સૂરત સૌ પ્રથમ પૂરેપૂરી નાઝિલ થઈ હતી. સૂરએ ''ઇકરઅ્'', ''મુઝઝમ્મિલ'' અને ''મુદ્દસ્સિર''ની અમુક આયતો ચોક્કસ તેનાથીપહેલાં નાઝિલ…
