હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…
કુર્આનની સર્વગ્રાહી તફસીર (વિવરણ)
હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…
મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું) જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક…
વહી અને આસમાની કિતાબો નાઝિલ કરવા માટે રમઝાનની ૫સદગી.
તમારા મોબાઇલમાં મઆરિફુલ કુર્આન ગુજરાતીની એપ્લીકેેેેશન ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો. એપ્લીકેશન ડાઉનલોડ કરવાના ફાયદા :એકવાર એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ વારે વારે વેબ બ્રાઉઝર ઓ૫ન નહિ કરવું ૫ડે. મઆરિફુલ કુુુર્આન ગુજરાતીના બઘા જ ભાગો અને સૂરતો pdf ફોર્મેટમાં…
સૂરએ નાસ મદીનામાં નાઝિલ થઈ, તેની ૬ આયતો છે. 114_SURAH_E_NAAS_PART_11
સૂરએ ફલક મદીનામાં નાઝિલ થઈ, તેની પ આયતો છે.
સૂરએ ઇખ્લાસ મક્કામાં નાઝિલ થઈ, તેની ૪ આયતો છે.
સૂરએ લહબ મક્કામાં નાઝિલ થઈ, તેની પ આયતો છે.
સૂરએ નસ્ર મદીનામાં નાઝિલ થઈ, તેની ૩ આયતો છે.
સૂરએ કાફિરૂન મક્કામાં નાઝિલ થઈ, તેની ૬ આયતો છે.