હઝરત સાલિહ (અલૈ.) અને ઊંટણીનો મોઅ્‌જિઝો

હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…

ઝકાત અને સદકહના હકદાર

મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું) જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક…