હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…

કુર્આનની સર્વગ્રાહી તફસીર (વિવરણ)
હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ. હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે,…
મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું) જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક…
વહી અને આસમાની કિતાબો નાઝિલ કરવા માટે રમઝાનની ૫સદગી.
સૂરએ નાસ મદીનામાં નાઝિલ થઈ, તેની ૬ આયતો છે.
સૂરએ ફલક મદીનામાં નાઝિલ થઈ, તેની પ આયતો છે.
સૂરએ ઇખ્લાસ મક્કામાં નાઝિલ થઈ, તેની ૪ આયતો છે.
સૂરએ લહબ મક્કામાં નાઝિલ થઈ, તેની પ આયતો છે.
સૂરએ નસ્ર મદીનામાં નાઝિલ થઈ, તેની ૩ આયતો છે.
સૂરએ કાફિરૂન મક્કામાં નાઝિલ થઈ, તેની ૬ આયતો છે.
સૂરએ કવષર મક્કામાં નાઝિલ થઈ, તેની ૩ આયતો છે.