સૂરએ અન્ફાલ મદીનામાં નાઝિલ થઈ, તેમાં ૭પ આયતો અને ૧૦ રુકૂઅ્ છે.
Month: May 2018
7. સૂરએ અઅ્રાફ
સૂરએ અઅ્રાફ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ર૦૬ આયતો અને ર૪ રુકૂઅ્ છે.
6. સૂરએ અન્આમ
સૂરએ અન્આમ મક્કામાં નાઝિલ થઈ, તેમાં ૧૬પ આયતો અને ર૦ રુકૂઅ્ છે.
ભાગ – ર
ર. સૂરએ બકરહ (આયત ...૧૭૮ થી સંપૂર્ણ) ૩. સૂરએ આલિ ઇમ્રાન (પારહ ...ર, ૩, અને ૪...)
ભાગ – ૧
૧. સૂરએ ફાતિહા ર. સૂરએ બકરહ (આયત ૧૭૭ સુધી) (પારહ ૧, અને ર...)
5. સૂરએ માઇદહ
સૂરએ માઇદહ મદની સૂરત છે, તેમાં કુલ ૧૬ રુકૂઅ્ છે અને ૧ર૦ આયતો છે.
4. સૂરએ નિસાઅ્
સૂરએ નિસાઅ્ મદની સૂરત છે, તેમાં ૧૭૦ આયતો અને ર૪ રુકૂઅ્ છે.
3. સૂરએ આલિ ઇમ્રાન
સૂરએ આલિ ઇમ્રાન મદીનામાં નાઝિલ થઈ હતી, તેમાં ર૦૦ આયતો તથા ર૦ રુકૂઅ્ છે.
તસ્દીકનામુ
મઆરિફુલ કુર્આન ગુજરાતી વિશેનું હઝરત મવલાના શૈખ મુહમ્મદ કમરૂઝ્ઝમાં ઇલાહાબાદી સાહેબ (દા.ફુ.) તસ્દીકનામું
પ્રકાશકના બે બોલ
અલ્લાહ રબ્બુલ ઇજ્જતના દરબારમાં નિહાયત આજિઝાના દુઆએ મગફિરત ગુઝારું છું કે, જેણે મુજ નાચીઝને તેના દીનની સેવાઓ માટે કબૂલ કર્યો. અલહમ્દુલિલ્લાહ ! દીનની સેવાના કાર્યોનો વ્યાપ આંતરરાષ્ટ્રીય કક્ષાનો રહ્યો છે. મજલિસે ખુદ્દામુદ્દીન ઇન્ટરનેશનલ –યુ.કે. (જેની સ્થાપના હઝરત શૈખ મસીહુલ્લાહ જલાલાબાદી રહ.ના…
